0
0
Read Time:1 Minute, 9 Second
કમલેસકુમાર જે સોની ની રિપોર્ટ
આજે વિશ્વભર મા જ્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે
ભારત મા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી શ્રી એ લોકડાઉન જાહેર કરેલ છે
આવા સમય મા સરકારશ્રી તરફ થી, આદરિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની આગેવાની મા જનતા માટે રાહત કાર્ય થઈ રહ્યા છે
ઘણી સઁસ્થા આલગ આવી છે
ત્યારે
બાપુનગર ની પાશ્વવનાથ પાર્ક ના રહીશો તરફ થી મુખ્યમંત્રી શ્રી રાહત ફ્ન્ડ મા ભન્ડોળ આપેલ છે
ચેક અમદાવાદ પૂર્વ લોકસભા સાંસદ શ્રી હસમુખભાઈ એસ પટેલ ને આપવામા આવ્યો
સોસાયટી ના રહીશો હેમલભાઈ શાહ, કમલેશભાઈ સોની , આશીષભાઈ જાદવ, હેમાંગભાઈ સેવક સાંસદ શ્રી ના નિવસ્થાને રૂબરૂ લોકડાઉન નિયમો નું સંપૂર્ણ પાલન કરી ને ચેક સુપ્રત કર્યો